મેનુ

તરબૂચ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 6922 times
watermelon

 

તરબૂચ એટલે શું?

 

  

 

તરબૂચના ફાયદા, આરોગ્ય લાભો (benefits of watermelon, tarbuj, kalingar in Gujarati)

તરબૂચમાં કેલરી ઓછી હોય છે અને પાણી ભરેલું હોય છે, આમ તે વજન ઘટાડવા માટે પણ સારું છે. તરબૂચમાં સિટ્રુલીન (Citrulline) હોય છે, જે હૃદયના કાર્યમાં સુધાર કરે છે અને હૃદયની નિષ્ફળતાના ઉપચારમાં પણ મદદ કરે છે. તરબૂચ એ વિટામિન સી અને વિટામિન એ નો સારો સ્રોત છે જે મુક્ત રેડિકલને તટસ્થ કરવામાં મદદ કરે છે જેના દ્વારા હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. તરબૂચમાં લોહનું પ્રમાણ અતિશય વધારે છે અને તે એનિમિયાના ઉપચારમાં મદદ કરે છે. તરબૂચના વિગતવાર 14 ફાયદાઓ જુઓ.   

 

 


 

Your Rating*

user

Follow US

ads

રેસીપી શ્રેણીઓ

ads